स्नेहमिलन समारोह -२०१८

#સ્નેહમિલન#સમારંભ# #શ્રી_ક્ષત્રિય_રાજપૂત_પરિવાર#તારીખ :- 28/10/2019ને સોમવાર ના રોજ ડબકા ખાતે શ્રી હેમંતસિંહ ગણપતસિંહ પઢિયાર ના ફાર્મહાઉસ પર   #સાંજે #5:00 કલાકે #સ્થળ:-…

Continue Reading →

जोधपुर बसने से 340 साल पूर्व बना वैद्यनाथ महादेव मंदिर शहर से करीब 20 कि.मी. दुर स्थित भोगिशैल पहाड़ियों में स्थित वैद्यनाथ महादेव मंदिर जोधपुर की स्थापना से 340 साल पूर्व का है। तत्कालीन मारवाड़ की राजधानी मंडोर में सरदार नाहरसिंह प्रतिहार का शासन था। कहा जाता है कि नाहड़ राव प्रतिहार परम शिव भक्त थे। एक बार उनके पुत्र की तबीयत बहुत खराब हो गई। राज चिकित्सक भी प्रवास पर थे। चिंतित मुद्रा में बैठ नाहरसिंह प्रतिहार के पास उस समय एक सैनिक घुड़सवार सूचना लाया की पहाड़ी पर पेड़ के नीचे कोई बुजुर्ग वैद्य विराजे है। सरदार नाहरसिंह वैद्य जी को बुलाने में समय व्यर्थ गंवाने की बजाए । अपने पुत्र को रथ में बैठाकर वैध के पास निकाल पड़े ओर उपचार शुरू करवाया। कुछ ही देर में नाहरसिंह के पुत्र को आराम मिला उन्होंने वैध राज को प्रणाम कर अपने साथ मंडोर चलने को कहा। लेकिन वह अन्तर्ध्यान हो गए। नाहरसिंह की समझ में आ गया कि साक्षात महादेव वैधराज बनकर प्रकट हुए थे। इसके बाद नाहरसिंह ने उसी जगह विक्रम संवत 1176 में भाद्र मास की पूर्णिमा के दिन मंदिर प्रतिष्ठित किया था। @rajasthan patrika

Continue Reading →

શ્રી ગાજણ માતા યુથ બ્રિગેડ ગુજરાત & શ્રી ક્ષત્રિય રાજપુત પઢિયાર (પરિહાર – પ્રતિહાર) વિકાસ ટ્રસ્ટ ની કારોબારી મિટિંગ આસોદર, માઁ ડેવલોપર્સ ની ઓફિસ પર આજરોજ યોજવામાં આવી જેમાં આણંદ જિલ્લા પંચાયત ના માજીસભ્યશ્રી અને આસોદર ગ્રામ પંચાયત ના સરપંચશ્રી #મનુભાઈ_મેલાભાઇ_પઢિયાર, આસોદર ના માજી સરપંચશ્રી #નટુભાઈ_ફુલાભાઇ_પઢિયાર અને મુજકુવા ગ્રામ પંચાયતના માજી સરપંચશ્રી #મનુભાઈ_પુનમભાઈ_પઢિયાર તથા ટ્રસ્ટ પ્રમુખશ્રી #કનકસિંહ_પઢિયાર તથા કારોબારી સભ્યોની હાજરીમાં યોજવામાં આવી જેમાં સમાજ ઉપયોગી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, તેમજ શ્રી #મહેન્દ્રસિંહ_બલવંતસિંહ_પઢિયાર – બામણગામ તથા શ્રી M J PADHIYAR – ગંભીરા હાલ વઘાસી ની સોસીયલ મીડિયા કન્વીનર તરીકે નિમણુંક કરવામાં આવી.

Continue Reading →

શ્રી ગાજણ માતા યુથ બ્રિગેડ ગુજરાત & શ્રી ક્ષત્રિય રાજપુત પઢિયાર (પરિહાર – પ્રતિહાર) વિકાસ ટ્રસ્ટ ની કારોબારી મિટિંગ આસોદર, માઁ ડેવલોપર્સ ની ઓફિસ પર આજરોજ યોજવામાં આવી જેમાં આણંદ જિલ્લા પંચાયત ના માજીસભ્યશ્રી અને આસોદર ગ્રામ પંચાયત ના સરપંચશ્રી મનુભાઈ મેલાભાઇ પઢિયાર, આસોદર ના માજી સરપંચશ્રી નટુભાઈ ફુલાભાઇ પઢિયાર અને મુજકુવા ગ્રામ પંચાયતના માજી સરપંચશ્રી મનુભાઈ પુનમભાઈ પઢિયાર તથા ટ્રસ્ટ પ્રમુખશ્રી કનકસિંહ પઢિયાર તથા કારોબારી સભ્યોની હાજરીમાં યોજવામાં આવી જેમાં સમાજ ઉપયોગી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, તેમજ શ્રી મહેન્દ્રસિંહ બલવંતસિંહ પઢિયાર – બામણગામ તથા શ્રી M J PADHIYAR – ગંભીરા હાલ વઘાસી ની સોસીયલ મીડિયા કન્વીનર તરીકે નિમણુંક કરવામાં આવી.

Continue Reading →

मारवाड़ की पावन धरा के वीर सपूत, त्याग एवं बलिदान के प्रतीक, परम प्रतापी, महान पराक्रमी #श्री_दुर्गादास_राठौड़_जी की जन्म जयंती पर उन्हें विनम्र श्रद्धांजलि सादर नमन। आपका संघर्षमयी जीवन हम सभी के लिए सदैव प्रेरणादायी रहेगा। #Marwar #Rajasthan #DurgadasRathore #TeamBharatsinghparihar

Continue Reading →